القرآن الكريم المصحف الإلكتروني إذاعات القرآن صوتيات القرآن أوقات الصلاة فهرس الموقع

સ : ૧ ઝિકરની મહત્વતા જણાવો?

જ. આપ ﷺએ કહ્યું : તે વ્યક્તિનું ઉદાહરણ જે પોતાના પાલનહારને યાદ કરે છે અને જે યાદ નથી કરતો, જીવિત અને મૃતક જેવું છે, બુખારી

માનવીના જીવનની કિંમત એટલા માટે છે કે તે અલ્લાહ તઆલાનો ઝિકર કરે છે.