القرآن الكريم المصحف الإلكتروني إذاعات القرآن صوتيات القرآن أوقات الصلاة فهرس الموقع

સ : ૧૩ હયા વિશે માહિતી જણાવો?

જ. ૧ અલ્લાહથી હયા હોવી જોઈએ, એવી રીતે કે તેની અવજ્ઞા કરવાથી બચવું જોઈએ.

૨. લોકોથી હયા, અને એ રીતે કે તેમની સાથે વાતચીત કરતી વખતે ગાળા ગાળી ન કરવી જોઈએ, તેમને તકલીફ ન આપવી જોઈએ અને તેમની ખામીઓ જાહેર ન કરવી જોઈએ.

આપ ﷺ એ કહ્યું : ઇમાનની સિત્તેર કરતા વધુ શાખાઓ છે, અથવા સાઈઠ કરતા વધારે, સૌથી ઉચ્ચ શાખા લા ઇલાહ ઇલ્લલ્લાહુ કહેવું અને સૌથી નીચી શાખા રસ્તા વચ્ચેથી તકલીફ આપનારી વસ્તુ હટાવવી અને હયા ઈમાનની શાખાઓ માંથી છે. મુસ્લિમ